આજે ચૂંટણીપંચ બહાર પાડશે જાહેરનામું

Sandesh 2022-11-05

Views 49

વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ ફાળવણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપના નેતાના કોઈ સગાઓને ટિકીટ આપવામાં આવશે નહીં. કોંગ્રેસે 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ટીકિટ ન મળવાના કારણે મુકેશ પંચાલે નારાજગી દેખાડી છે, તો સંખેડા બેઠક પર ધીરુભાઈ ભીલનું નામ જાહેર કરાયું છે. પારડીથી જયશ્રી પટેલના નામની જાહેરાત કરાઈ છે. આ સિવાયના મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS