નવસારીમાં પોલીસની ગાડી પર ટોળાએ કર્યો પથ્થરમારો

Sandesh 2022-10-09

Views 2.3K

નવસારીમાં અનંત પટેલ પર હુમલાના મુદ્દે હુમલાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેમાં પોલીસની ગાડી પર ટોળાએ પથ્થરમારો કર્યો છે. તથા પોલીસની ગાડીને પલટી નાખી

છે. તેમજ 72 કલાકમાં આરોપી ન ઝડપાઈ તો ફરી આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તથા પોલીસે ફરિયાદ લઈ મામલો થાળે પાડ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS