ગાંધીનગરમાં કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રા

Sandesh 2022-03-20

Views 2

આશ્રમ શાળાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા માટે રજુઆત કરવામાં આવી છે. એસટી આ આશ્રમ શાળામાં સરકારે પગાર પંચનો લાભ આપ્યો છે જ્યારે એસસી અને ઓબીસીની આશ્રમ શાળામાં આ લાભ અપાયો નથી. સાતમા પગારના નાણાં એરિયર્સ સાથે ચૂકવવા માગ કરાઇ છે. ગૃહ માતા અને ગૃહપતિની જગ્યાઓ ઉભી કરીને શિક્ષકોને વધારાની જવાબદારીમાથી મુક્ત કરવા માગણી કરાઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS