સાયણમાં તંત્ર દ્વારા ખાડી પરના ગેરકાયદે દબાણ દૂર કરવા જતા લોકટોળાનો હોબાળો

DivyaBhaskar 2019-08-06

Views 1.4K

સુરતઃ ઓલપાડના સાયણમાં તંત્ર દ્વારા ખાડી પરના ગરેકાયલે દબાણ દૂર કરવા જતા લોકટોળાએ હોબાળો મચાવ્યો હતો અને ડ્રેનેજ વિભાગના ઈજનેર દિપક મહેતા સહિતના અધિકારીઓ પર પથ્થરો પણ ફેંક્યા હતા ઓલપાડના સાયણમાં ભારે વરસાદના પગલે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ખાડી પરના ગેરકાયદે દબાણના કારણે પાણી ભરાયું હોવાની રાવ ઉઠી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS